ગુજરાત

બેન્ક ના કેશ ઉપાડ ના નિયમ માં કેટલાક ફેરફાર

ટ્રાનજેક્શન પર લાગતાં ચાર્જ માં ફેરફાર

 

01/02/2025 લાગૂ થયા આ મોટા ફેરફારો….

* હવે ATMમાંથી દર મહિને માત્ર ૩ વખત જ મફતમાં પૈસા ઉપાડી શકાશે. પછી, દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર 25 રૂપિયાનો ચાર્જ

* જો તમે તમારી પોતાની બેંકને બદલે અન્ય કોઈ બેંકના ATMમાંથી રોકડ ઉપાડો છો, તો તમારે પ્રતિ ટ્રાન્ઝેક્શન 30 રૂપિયા ચૂકવવા પડશે.

* આ સિવાય એક દિવસમાં વધુમાં વધુ 50,000 રૂપિયા જ ઉપાડી શકશે .

ગિરિરાજસિંહ ચૌહાણ  (એડિટર ચીફ  અવાજ ન્યૂઝ )

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!